ગુજરાત રાજ્યના માન. શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ Tweet કરી ગુજકેટ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વર્ષ ૨૦૨૨ ના પરીણામો તા.૧૨/૦૫/૨૦૨૨ ના રોજ જાહેર થશે તે અંગેની માહિતી આપી
ગુજકેટ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરીણામ જાહેર થવાની તારીખ અને સમય
તારીખ ૧૨/૦૫/૨૦૨૨સમય સવારે ૧૦:૦૦ કલાકે
સૌ પ્રથમ Freejobbuzz.com ની મુલાકાત લો
આર્ટીકલ માં જણાવ્યા મુજબની લિંક ઉપર કિલક કરો
તમારો બેઠક નંબર દાખલ કરી તમારો પરીણામ જૂઓ
તમારો રીઝલ્ટ ઝડપથી ડાઉનલોડ કરવા નીચેના બટન ઉપર ક્લિક કરો
ધોરણ ૧૨ પાસ થયા બાદ તલાટી, બિન સચિવાલય, કેન્દ્ર સરકારની વિવિધ ભરતીઓની , સિલેબસ આધારીત પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે ફ્રી ટેસ્ટ શરૂ થનાર છે તો આજે જ જોડાઓ