Kendriya Vidyalaya Ankleshwar Recruitment 2022 : કેન્દ્રીય વિદ્યાલય, ONGC અંકલેશ્વર દ્વારા તાજેતરમાં પીજીટી-બાયોલોજી શિક્ષક માટે જાહેરાત પ્રકાશિત કરી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારો 24 સપ્ટેમ્બર 2022ના રોજ વોક-ઇન-ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે. તમે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ વેબસાઈટ https://ongcankleshwar.kvs.ac.in/ પરથી વધુ વિગતો જાણી શકે છે. આ જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યુ માટેની વિગતો અહીં આપેલી છે.
Kendriya Vidyalaya Ankleshwar Recruitment 2022 Notification
Table of Contents
Kendriya Vidyalaya Ankleshwar એ પીજીટી-બાયોલોજી ની વિવિધ પોસ્ટ ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ જાહેરાત ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. જાહેરાત ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો
Kendriya Vidyalaya Ankleshwar Recruitment 2022 Overview
શાળાનું નામ | કેન્દ્રીય વિદ્યાલય ONGC અંકલેશ્વર |
જગ્યાનું નામ | PGT-બાયોલોજી |
શૈક્ષણિક લાયકાત | પોસ્ટ મુજબ |
નોકરીનું સ્થળ | અંકલેશ્વર, ગુજરાત |
પસંદગી પ્રક્રિયા | ઇન્ટરવ્યુ |
વોક-ઇન-ઇન્ટરવ્યુની તારીખ | 24 સપ્ટેમ્બર 2022 |
રિપોર્ટિંગ સમય | સવારે 09:00 વાગે |
સત્તાવાર વેબસાઇટ | ongcankleshwar.kvs.ac.in |
Kendriya Vidyalaya Ankleshwar Recruitment Post Details
- પીજીટી-બાયોલોજી
Kendriya Vidyalaya Ankleshwar Recruitment 2022 Qualification
- બે વર્ષનો અનુસ્નાતક M. Sc. સંબંધિત વિષયમાં NCERT ના પ્રાદેશિક કોલેજ ઓફ એજ્યુકેશનનો અભ્યાસક્રમ કરેલો હોવો જોઇએ.
અથવા
- માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે માસ્ટર ડિગ્રી
- કોઇપણ એક વિષય સાથે બૉટની/ઝૂલૉજી/લાઇફ સાયન્સ/બાયો સાયન્સિસ/જિનેટિક્સ/માઇક્રો-બાયોલોજી/બાયો-ટેક્નોલોજી/મોલેક્યુલર બાયોલોજી/પ્લાન્ટ ફિઝિયોલોજી, જો કે તેઓએ ગ્રેજ્યુએશન લેવલ પર બોટની અને પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય.
- (બી) બીમાન્ય યુનિવર્સિટીમાંથી M.Ed અથવા તેની સમકક્ષ ડિગ્રી
- હિન્દી અને અંગ્રેજી મીડિયામાં શિક્ષણમાં નિપુણતા.
મહત્વની નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને શૈક્ષણિક લાયકાત, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ, અથવા અન્ય નિયમો અને શરતો માટે ઓફીશીયલ જાહેરાત વાંચો.
Also Read : GSPHC Recruitment 2022 | સચિવાલય સહાયક અને સ્ટેનોગ્રાફર ની જગ્યાઓની ભરતી
Also Read : SSC CGL Exam 2022 | ભારત સરકારના વિદેશ મંત્રાલય સહિત 35 વિભાગોમાં 20000 થી વધુ જગ્યાઓ પર ભરતી
How to Apply Kendriya Vidyalaya Ankleshwar Recruitment 2022
- તમામ ઉમેદવારોએ ચકાસણી માટે અસલ શૈક્ષણિક દસ્તાવેજો, શૈક્ષણિક રેકોર્ડની સ્વ-પ્રમાણિત ફોટોકોપી, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને અનુભવ પ્રમાણપત્ર જો હોય તો અરજી ફોર્મ સાથે લાવવાના રહેશે.
- અનુભવ કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી સંલગ્નતા ધરાવતી માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી સમાન પોસ્ટનો હોવો જોઈએ.
- સરનામું: કેન્દ્રીય વિદ્યાલય ONGC કોલોની અંકલેશ્વર – 393010 જિલ્લો: ભરૂચ
Kendriya Vidyalaya Ankleshwar Walk in Interview Date
ઇન્ટરવ્યુની તારીખ | 24/09/2022 |
રિપોટીંગ સમય | 09:00 AM |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
Kendriya Vidyalaya Ankleshwar દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી માટે Walk in Interview Dateની તારીખ કઇ છે.?
Kendriya Vidyalaya Ankleshwar દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી માટે Walk in Interview Dateની તારીખ 04 સપ્ટેમ્બર 2022 છે.?
Kendriya Vidyalaya Ankleshwar ભરતી દ્વારા કેટલી જગ્યાઓ ભરવામાં આવશે. ?
Kendriya Vidyalaya Ankleshwar ભરતી દ્વારા 1 જગ્યા ભરવામાં આવશે
Kendriya Vidyalaya Ankleshwarની ઓફીશીયલ વેબસાઇટ શું છે
Kendriya Vidyalaya Ankleshwarની ઓફીશીયલ વેબસાઇટ https://ongcankleshwar.kvs.ac.in/ છે